વીર જવાન અમર રહો ,ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શ’હીદ, ભીની આંખે બહેને કર્યા ભાઇના અં’તિમ સંસ્કાર

વીર જવાન અમર રહો ,ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શ’હીદ, ભીની આંખે બહેને કર્યા ભાઇના અં’તિમ સંસ્કાર

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શ’હીદ થતા આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અં’તિમવિધિ કરવામા આવી હતી. મૃ’ત’ક જવાનના બહેન દ્વારા અં’તિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શ’હીદની અં’તિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિ’બકે ચ’ડ્યું હતું. ‘શ’હીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અં’તિમ વિ’દાય આપવામા આવી હતી.

સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો વતની અને ચાર વર્ષથી ઈન્ડિયન ને’વીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો ને’વીનો જવાન હાલ INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. 28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈ[email protected]જા પહોંચી હતી. તેને તાત્કાલીક સા’રવા’ર માટે રાજકોટની ખાનગી હો’સ્પિટ’લમાં ખસે’ડાયો હતો જ્યાં સા’ર’વાર દરમિયાન કુલદીપે અં’તિ’મ શ્વા’સ લી’ધા હતા.

અં’તિમયાત્રા સમયે લીલાપુર ગામ હિ’બકે ચ’ડ્યું

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સા;રવા;ર દરમિયાન નિ;ધ;ન થતા શ’હીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દે’હને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શ’હીદ જવાનની વિરાં’જલી યાત્રા નીકળી હતી. પોતાના ગામના શ’હીદ જવાનને અં’તિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અં’તિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. શ’હી’દ યુવાનના અં’તિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અં’તિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રક્ષાબંધનના 24 દિવસે પૂર્વે બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

શ’હીદ જવાન કુલદીપ થડોદા તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. જે શ’હીદ થતા પરિવારજનોમાં આ-ક્રં’દ છવાયું હતું. આવતા મહિને રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે ત્યારે સ્વભાવિક છે કે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાની તૈયારી કરતી હોય છે. ત્યારે શ’હીદ જવાનના બહેન મેઘાબહેન પણ તૈયારી કરતા હશે. પરંતુ, રક્ષાબંધન આવે તે પહેલા જ એકનો એક ભાઈ શ’હીદ થતા મેઘાબહેને ભાઈના અં’તિમ સંસ્કાર કરતા ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ હતી.

2017માં ઈન્ડિયન નેવીમાં સામેલ થયા હતા

કુલદીપ થડોદાએ વર્ષ 2017માં જ ઈન્ડિયન નેવી જોઈન કર્યું હતું. ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો મુંબઈ, 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા. જેઓ 28/7/2021ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યા હતા ત્યાંરે શીપ પર સર્જાયેલા એક અક@સ્માતમાં શહી’દ થયા હતા.

admin

One thought on “વીર જવાન અમર રહો ,ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શ’હીદ, ભીની આંખે બહેને કર્યા ભાઇના અં’તિમ સંસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *