સ્ત્રીઓના કયા અંગને સ્પર્શ કરવાથી માણસોનો ભાગ્ય ખીલી ઊઠે છે || આ વાત જાણવા જેવી છે

સ્ત્રીઓના કયા અંગને સ્પર્શ કરવાથી માણસોનો ભાગ્ય ખીલી ઊઠે છે || આ વાત જાણવા જેવી છે

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે મહિલાઓના એક એવા અંગ વિશે જેને સ્પર્શ કરવાથી તમે પણ રાતોરાત બની શકો છો માલામાલ તો આવો જાણીએ હિન્દુ ધર્મ અનુસાર સ્ત્રીને લક્ષ્મી અને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તે ઘર કે જેમાં સ્ત્રીનો આદર કરવામાં આવે છે. જે કોઈ પણ સ્ત્રીની એક વસ્તુને નિષ્ઠાવાન હૃદયથી સ્પર્શે છે. તેથી તે વ્યક્તિને જીવનભર બધી ખુશી મળે છે.

આમ તો હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી છે. જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે.

સવાર-સાંજ મહિલાના આ અંગને અડવાથી મળે છે મહાપુણ્ય, હમેશા માટે જાગી જશે  તમારું સૂતેલુ નસીબ |

તો આજે આપણે જાણીશું કે મહિલાઓના કયા અંગને અડવાથી જીવનમાં શું લાભ થતા હોય છે હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે એવું કયું અંગ હશે જે અડવાથી આપણને સારા ફળ આપે છે. તો આજે અમે તમને એના વિશે જણાવીશુ. મિત્રો એક સ્ત્રી પોતાના જીવનમાં આપણી સાથે ઘણા રૂપમા રહે છે. તે એક સ્ત્રી, દાદી, બહેન, પત્ની, દીકરી બનીને પણ તે પુરુષના જીવનમાં ઘણી ખુશીઓ લાવતી હોય છે.

આપણે બધા આમ તો સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી. એક સ્ત્રી જ છે જે પુરુષના તમામ સુખમાં અને દુ:ખમાં તેનો સાથ નિભાવે છે. અને તેની સાથે સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતા થી સહન કરી લે છે અને સામે ઉફફ પણ કરતી નથી આ દુનિયામાં એક સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારે છે. પરંતુ શુ તમને એ ખબર છે કે મહિલાઓના પગમા એક મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે. માત્ર તેને સ્પર્શ કરવાથી તમને ભવોભવનું પુણ્ય મળે છે.

એવું કહેવામા આવે છે કે મહિલાના ચરણને સવાર સાંજ સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના ખરાબ કરેલા કર્મો નાશ પામે છે. આ સિવાય મહિલાના ચરણ સ્પર્શ કરવાથી તમામ વ્યક્તિને મોટામાં મોટી સફળતા સરળતાથી મળી જાય છે. એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓના ચરણ સ્પર્શથી દેવી દેવતાઓ ખુશ થાય છે અને તેઓ તમને આશીર્વાદ આપે છે અને જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થઇ જાય છે

જો તમે સ્ત્રીના આ અંગને સ્પર્શ કરશો તો જલ્દી થઇ જશો ધનવાન…..જાણો - Dharmik  Duniya

તો ચાલો જાણીએ એવી કોઈક વસ્તુ વિશે જેને તમારે સ્પર્શ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે એક સ્ત્રી તરીકે માતા અને બહેન વચ્ચે ઘણા સંબંધો છે. જે તે સાથે ભજવે છે. એક સ્ત્રી ખૂબ જ મનોહર છે જે, તેના માતાપિતાના સુખ અને દુખમાં, દરેક કાર્યમાં પોતાનો હાથ બતાવે છે. અને તે એક સ્ત્રી છે જે તેના બાળકને પ્રેમ કરે છે, જેને દરેક પીડા સહન કરવી પડે છે અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવું પડે છે. અને જેને આપણે પ્રેમની ભાષામાં માતા કહીએ છીએ. બહેન કહે છે દાદી કહે છે ભાભી કહે છે કાકી કહે છે વાગૈરા-વાગાયરા પણ તમે જાણો છો.

સ્ત્રીઓના પગમાં છુપાયેલા ઘણા ગુણોનો ખજાનો છે, જે તમને સ્પર્શ કરવામાં સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરે છે.જ્યારે આપણે કોઈ આદરણીય વ્યક્તિના પગને સ્પર્શ કરીએ છીએ. આશીર્વાદ તરીકે, તેમનો હાથ આપણા માથાના ઉપરના ભાગને સ્પર્શે છે અને અમારો હાથ તેમના પગને સ્પર્શે છે. જે તમારામાં સકારાત્મક ઉર્જા બનાવે છે. તમારી માતા અને તમારા ઉપાસકોના ચરણોને સ્પર્શ કરવો અથવા તેની પૂજા કરવી એ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિ અને સદ્ગુણનું પ્રતિબિંબ છે.

ભુલથી પણ સ્ત્રીનાં આ અંગને સ્પર્શ કરવો નહીં, થઈ જાય છે માતાજી નારાજ અને  તુટી પડે છે મુસીબતોનો પહાડ - Antic Gujarati

મિત્રો સ્ત્રીઓના પગને સ્પર્શ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાની ઝડપી પ્રાપ્તિ થાય છે. અહીં એક વાત જાણવા જેવી છે. જ્યારે પણ તમે કોઈ પણ મહિલાના પગને સ્પર્શ કરો છો. તો તેના માટે તમારા મનમાં કોઈ પ્રકારનું પાપ કે કોઈ ખોટું વિચાર નથી, નહીં તો તમે કરોડો પાપોના ભાગીદાર બનો છો.મહિલાઓના બન્ને પગને સ્પર્શ માત્રથી પુરુષની પ્રગતિ થાય છે. પુરુષની પ્રગતિમાં ભલે પછી તે નોકરી, ધંધો કે કોઇ પણ ક્ષેત્રે કેમ ના હોય.

જો તમે સ્ત્રીની ઈજ્જત કરી તેના પગ સ્પર્શ કરશો તો તમને ક્યારેય કોઇ તકલીફ નહીં આવે. એટલે જ સ્ત્રીને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે આમ તો સ્ત્રીનુ સમ્માન કરવુ એ આપણા દરેકની ફરજ છે. જે ઘરમા સ્ત્રીનુ અપમાન થતુ હોય ત્યાં ભગવાન ક્યારેય વાસ કરતો નથી. સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે. તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *