21 સપ્ટેમ્બર મોટી એકાદશી પર તુલસી પર અર્પણ કરી દો આ એક વસ્તુ, વર્ષો જૂની ગરીબી ભાગશે દૂર.

હિન્દુ ધર્મમાં એકાદશી ના દિવસ નું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે જો તમે તુલસી માતા ને આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલ જન્મો જનમની ગરીબી દૂર થાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીનો વિશેષ મહિમા રહેલો છે. જો તમે એકાદશીના દિવસે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક ચમત્કારી ઉપાય કરો છો તો તેનું શુભ ફળ મળે છે.
એકાદશીના દિવસે અમુક એવા ઉપાય કરવાથી તમારી સૂતેલી કિસ્મત ચમકી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણ ની પૂજા આરાધના કરવામાં આવે છે.
એકાદશીના દિવસે વ્રત-ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એકાદશીના દિવસે જે વ્યક્તિ વ્રત ઉપવાસ કરે છે તે વ્યક્તિને જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મળે છે.
એકાદશીના દિવસે વ્રત રાખનાર વ્યક્તિ શુદ્ધતા અને પવિત્રતા નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એકાદશીના દિવસે દાન પુણ્ય નું વિશેષ મહત્વ રહેલું છે. એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધન અને અન્નનું દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે દાન-પુણ્ય કરવાથી ઘર-પરિવારમાં ધન અને અન્નની કમી રહેતી નથી.
આજ ના આ લેખમાં અમે તમને એકાદશીના દિવસે કરવામાં આવતો એક ચમત્કારી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરે છે તે વ્યક્તિને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ મળી રહે છે.
આ વખતે એકાદશી ગુરૂવાર ના દિવસ છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ગુરૂવારનો દિવસ માતા લક્ષ્મીની ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. તેથી ગુરૂવારના દિવસે આવતી એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે.એકાદશીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિવત રીતે પૂજા આરાધના કરવી જોઈએ. તુલસીને હિન્દુ શાસ્ત્રમાં પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી ના છોડ માં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. એકાદશીના દિવસે તુલસી ના છોડ ની વિધિવત રીતે પૂજા આરાધના કરવાથી બધાં જ દેવી દેવતાઓ ના આશીર્વાદ મળી રહે છે.
આજના આ લેખમાં અમે તમને તુલસી માતા સાથે જોડાયેલો એક ચમત્કારિક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. એકાદશીના દિવસે તુલસી માતાની આ એક વસ્તુ ચઢાવવાથી તમારા જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. ઘર પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.
એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા-અર્ચના કરવી જોઈએ. ભગવાન શ્રી હરી વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને તુલસી ખૂબ જ પ્રિય છે. જે ઘરમાં તુલસી માતા ની નિયમિત રીતે પૂજા આરાધના કરવામાં આવે છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ ઉપાય કરવા માટે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે.
ઘરમાંથી ખાંભાના લોટામાં જળ ભરીને તેમાં થોડી હળદર ચોખા અને પીળા રંગના ફૂલ નાખવાના છે. ત્યારબાદ તુલસી માતાને જળ અર્પણ કરવાનું છે. તુલસી માતા ને જળ અર્પણ કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જાપ કરવાનો છે.
આટલું થઈ ગયા પછી તુલસી માતા ની સાત વખત પ્રદક્ષિણા કરવાની છે. ત્યારબાદ તુલસી માતાને બે હાથ જોડી પ્રણામ કરવાના છે અને તમારી બધી જ મનોકામના અને ઈચ્છાઓ તુલસી માતાને કહેવાની છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી જીવનમાં આવનાર દરેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ ના આશીર્વાદ તમારા ઉપર બનેલા રહેશે. ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. એકાદશીના દિવસે આ ચમત્કારી ઉપાય કરવાથી જન્મો જનમની ગરીબી દૂર થાય છે.