મકર શંક્રાંતિ ના દિવસે આ મંત્ર નો જાપ કરો અબજોપતિ બનતા કોઈ નહિ રોકી શકે

Posted by

મકર શંક્રાંતિ ના દિવસે આ મંત્ર નો જાપ કરોદર વર્ષે દેશભરમાં મકર સંક્રાતિનો તહેવાર ધામધૂમથી અને પતંગ ઉડાવીને ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ પર્વને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે તેના પ્રકાશમાંથી અમૃત વરસે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે. એટલા માટે મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે જે જાતક શુદ્ધ ઉચ્ચારણ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે તો અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

મકર સંક્રાંતિ પર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી જેટલો લાભ થાય છે તેટલો જ લાભ આ 5 સૂર્ય મંત્રથી થાય છે. આજે અહીં તમને આવા જ ફળદાયી સૂર્યમંત્ર વિશે જાણકારી મળશે. અહીં આપેલા પાંચ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે.

5 ચમત્કારી સૂર્ય મંત્ર

1. ॐ घृ‍णिं सूर्य्य: आदित्य:

2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा

3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:

4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ

5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *