જ્યારે મહિલાઓના શરીરમાંથી નીકળી જાય ગર્ભાશય શું થાય મહિલાઓ અને પરણિત પુરુષોએ ખાસ જાણો

Posted by

મિત્રો મહારાષ્ટ્રનું એક જિલ્લો ખૂબ જ ફેમસ થઈ ગયો છે, તેનું કારણ એ છે કે અહીં ચાર હજારથી પણ વધારે મહિલાઓએ પોતાની ગર્ભાશયની કોથળી કઢાવી નાખી હતી. 25 થી 30 વર્ષની નાની ઉંમરમાં જ દેશ ની ત્રણ ટકા મહિલાઓ પોતાના ગર્ભાશયની કોથળી કઢાવી નાખે છે. મહારાષ્ટ્રમાં આંકડો 36 ટકાને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ બાબતમાં કડક પગલાં લીધા હતા. તો ચાલો જાણીએ યુટ્રસ એટલેકે (ગર્ભની કોથળી) કઢાવી નાખવાથી શરીર પર શું અસર થાય છે?

આ એક સામાન્ય સર્જરી નથી આચરીને એક મેજર સર્જરી માનવામાં આવે છે જે ખાસ હાલતમાં જ કઢાવવામાં આવે છે. ડોક્ટરના કહેવા પ્રમાણે એ નક્કી થાય છે કે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી કે પછી દવા લઈને તેને સારી કરવી. ઘણી વખત આ ઘાટ ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોવાથી તે કેન્સરનું કારણ પણ બની શકે છે.

એ સમયે ગર્ભાશય દૂર કરવું એ જ એક ઉત્તમ ઉપાય રહે છે. ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે. પરંતુ અમુક સમયે કોઇ કારણોસર ગર્ભાશયને કઢાવી નાખવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળના કારણો. ફાઈબ્રાઇડ – આ પ્રકારના દર્દીની અંદર ગર્ભાશયની આજુબાજુ ગાંઠો થવા લાગે છે. જેને પિરિયડ દરમિયાન લોહીનો સ્ત્રાવ થાય છે. અને દુખાવો પણ ખૂબ જ થાય છે. આ પ્રકારની સમસ્યામાં વારંવાર ટોઇલેટ જવું પડતું હોય છે. જો તેનું કદ વધી જાય તો ઓપરેશન કરાવવુ એ જ એકમાત્ર રસ્તો રહે છે.

એન્ડોમેટ્રિઓસીસ – જ્યારે ગર્ભાશયની આજુબાજુની લાઇનિંગ વધારે પ્રમાણમાં ફેલાઈ જવાથી તે ઓવરી, ફેલોપિયન ટ્યુબ અને અને બીજા અંગો પર અસર પડે છે. આ પરિસ્થિતિને આપણે એન્ડોમેટ્રિઓસીસ કહીએ છીએ. આ પ્રકારના રોગ વાળા દર્દી ની રોબોટિક હિસ્ટરેક્ટોમી કરવામાં આવે છે. તથા તેની ગર્ભાશય દૂર કરવામાં આવે છે.કેન્સર યુટ્રસ, સર્વિક્સ, ઓવરી અને કેન્સર થવા પર અને ગાંઠો થવા પર જે આગળ જતા ગાંઠો પર કેન્સર થાય છે.

યુટેરાઈન બ્લીડીંગ – તમે જોયું હશે કે અમુક મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ બ્લીડિંગ થતું હોય છે. આ બિલ્ડિંગ દવાઓથી પણ નિયંત્રણમાં આવતું નથી. જેથી કરીને શરીરની અંદર એનિમિયાનો ભય ઊભો થાય છે. હાઈ પરિસ્થિતિની અંદર એકમાત્ર રસ્તો હિસ્ટરેક્ટોમી છે અને આ એક સૌથી છેલ્લો વિકલ્પ છે.

હિસ્ટરેક્ટોમી પછી પ્રેગનેન્સી નામુમકીન : દરેક ડોક્ટરના કહેવા પ્રમાણે હિસ્ટરેક્ટોમી એ એક આખરી વિકલ્પ હોય છે. ડોક્ટર આ પ્રકારની સર્જરી કરવાનું ત્યારે જ કહેતા હોય છે કે જ્યારે દવાથી તેનું નિયંત્રણ કરી શકાતું નથી. ભારત દેશની અંદર ગરમીવાળા વિસ્તારમાં હિસ્ટરેક્ટોમી જેવી મેજર સર્જરી માટે તપાસ અને કાઉન્સેલિંગ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી.

આ રીતે થાય છે હિસ્ટરેક્ટોમી : આ પ્રકારના ઓપરેશન ની અંદર જનરલ એન્થીશિયા ની જરૂર હોય છે. એટલે કે બેહોશ કરવા માટેની પ્રક્રિયા. લોકલ એન્થીશિયા ની અંદર માત્ર એ ભાગ જબ એવું થાય છે કે જેની અંદર સર્જરી કરવાની હોય. હિસ્ટરેક્ટોમી એબડોમીનલ, વજાઇન અને લેપ્રોસ્કોપીક ૩ પ્રકારની હોય છે. પહેલી બે પ્રક્રિયામાં ક્રમશ: પેટ અને વજાઇનમાં ચીરા પડે છે, તેમજ ત્રીજી પ્રક્રિયામાં લેપ્રોસ્કોપ એટલે કે કેમેરા ની મદદ થી સર્જરી થાય છે.

યુટ્રસ રીમુવલની આડ અસર : ટૂંકા સમયના ઓપરેશન વાળા ભાગની અંદર દુખાવો, બળતરા, સોજો તથા પગમાં ખાલી ચડવી જેવી સમસ્યાઓ સર્જાતી હોય છે. હિસ્ટરેક્ટોમી કરાવવાના કારણે સ્ત્રીઓ ની અંદર મેનોપોઝ ઓછી ઉંમરમાં જ આવી જાય છે.

એટલે કે નાની ઉંમરમાં જ પિરિયડ બંધ થઇ જતા હોય છે. અમુક મહિલાઓ અને તેની અસર લાંબા સમયે થાય છે. આ પ્રક્રિયા બાદ કોઈપણ મહિલા માં બની શકતી નથી. તેના સિવાય તેની લાંબા ગાળાની પણ અસરો છે જેમાં મનોવૈજ્ઞાનિક બદલાવ પણ છે. જેમાં હિસ્ટરેક્ટોમી પછી મહિલા ક્યારેય પણ માં બની શક્તિ નથી.ગર્ભાશય હટાવ્યા પછી organ prolapse પણ થઈ શકે છે.

વર્ષ 2014 માં અમેરિકામાં થયેલી એક સ્ટડીના અનુસાર હિસ્ટરેક્ટોમી પછી લગભગ 12 ટકા મહિલાઓને પેલ્વિક ઓર્ગન સર્જરીની પણ જરૂર પડે છે.સર્જરી પછી શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર નીચે આવી જાય છે, જેને લીધે મૂડમાં પણ બદલાવ આવી શકે છે.હોર્મોનનું સ્તર નીચે આવી જાવાને લીધે હૃદયની બીમારીનો ખતરો પણ વધી શકે છે,માસિક અને પ્રેગ્નેન્સીને લીધે મોટાભાગે મહિલાઓના શરીરમાં કેલ્શિયમનું સ્તર ઓછું રહે છે,એવામાં ગર્ભાશયને હટાવ્યા પછી એસ્ટ્રોજનની ખામીને લીધે હાંડકા વધારે કમજોર બની જાય છે.

આ સિવાય મહિલામાં હોર્મોનના બદલાવને લીધે ડિપ્રેશનનો ખતરો પણ આવી જાય છે અને તણાવની સ્થિતિ સર્જાય છે.તણાવની સ્થિતિ અનેક બીમારીઓને નોતરે છે જો કે તમામ પ્રયાસો કર્યા પછી પણ બધું બેઅસર સાબિત થાય તો આવી બાબતમાં દર્દીને બચાવવામાં માટે ગર્ભાશયને કાઢવું સ્વાભાવિક બાબત છે.

25 થી 30 વર્ષની નાની ઉંમરમાં જ દેશ ની ત્રણ ટકા મહિલાઓ પોતાના ગર્ભાશયની કોથળી કઢાવી નાખે છે. મહારાષ્ટ્રમાં આંકડો 36 ટકાને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ આ બાબતમાં કડક પગલાં લીધા હતા. તો ચાલો જાણીએ યુટ્રસ એટલેકે (ગર્ભની કોથળી) કઢાવી નાખવાથી શરીર પર શું અસર થાય છે.

આ એક સામાન્ય સર્જરી નથી આચરીને એક મેજર સર્જરી માનવામાં આવે છે જે ખાસ હાલતમાં જ કઢાવવામાં આવે છે.ડોક્ટરના કહેવા પ્રમાણે એ નક્કી થાય છે કે ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી કે પછી દવા લઈને તેને સારી કરવી.ઘણી વખત આ ઘાટ ખૂબ જ ઝડપથી ફેલાઈ જતી હોવાથી તે કેન્સરનું કારણ પણ બની શકે છે.

એ સમયે ગર્ભાશય દૂર કરવું એ જ એક ઉત્તમ ઉપાય રહે છે. ગર્ભાશયની અંદર જ પ્રેગ્નન્સી દરમિયાન બાળકનો વિકાસ થતો હોય છે. પરંતુ અમુક સમયે કોઇ કારણોસર ગર્ભાશયને કઢાવી નાખવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળના કારણો.નજીકના ભવિષ્યમાં સંતતિ નિયમન, પ્રસૂતિ અને માસિક અટકાવ ભૂતકાળની વાતો બની જશે એવી અનેક ગેરસમજો સમાજમાં ફેલાય છે. ગર્ભાશય કઢાવી નાંખો એટલે બધી જંજાળમાંથી મુક્તિ મળી જાય એવી માન્યતા સમાજમાં બહુ ઝડપથી ફેલાઈ રહી છે.

ગર્ભાશય કાઢી નાખવાની શસ્ત્રક્રિયા પછી સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. અને તેને દર મહિને આવતું રજોદર્શન બંધ થઈ જાય છે. જો કે ગર્ભાશય દૂર કરતી વખતે બંને ઓવરી (અંડાશયો) જો કાઢી નાખવામાં ન આવી હોય તો કુદરતી વય સુધી મેનોપોઝ અટકાવી શકાય છે. આમ માસિક અટકાવ બંધ થઈ જાય તો પણ અંડાશયો દ્વારા શરીરને અત્યંત જરૃરી એવાં એસ્ટ્રોજન હોર્મનનો સ્રાવ ચાલુ રહે છે.

ગર્ભાશયમાં થતા કેન્સક કે બીજા જીવલેણ રોગોને બાદ કરતાં નજીવાં કારણોસર ગર્ભાશય કાઢી નાખવાનું હિતાવહ નથી છતાં દેશમાં આવાં ઓપરેશનનો જે ઝડપે વધી રહ્યાં છે તે ખરેખર ચિંતાજનક છે. કંટાળાજનક માસિક બંધ કરાવવા અથવા સારવાર દ્વારા મટી શકે એવી તકલીફો માટે પણ જ્યારે આ આ ઓપરેશનો કરવામા આવે છે ત્યારે આખી બાબત ચિંતાનું કારણ બને છે.

યોનિમાર્ગમાં ચેપ લાગવાના કિસ્સા બહુ સામાન્ય ગણાય છે.હવે આવી સ્થિતિમાં આડેધડ ઓપરેશનો કરાય તે કોઈ પણ રીતે વાજબી ન ગણાય. ગર્ભાશય સ્ત્રીના શરીરનું મહત્ત્વનું અંગ છે. તેનું કાર્ય માત્ર ગર્ભ ધારણ કરવા પૂરતું જ મર્યાદિત નથી. ગર્ભાશય શરીર માટે જરૃરી એવાં હોર્મોનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. આસપાસના અવયવોને આધાર પૂરો પાડે છે અને મહિલાઓ માટે જાતીય સુખ માણવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા અવયવને વિના કારણે દૂર કરવાના કારણે બીજી આડઅસરો ઊભી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *