કોણ છે આ કરોડપતિ ગુજરાતી જે બંગલામાં રાખે છે વાછરડીઓ, બાળકો કરતા પણ વધારે આપે છે પ્રેમ

વિશ્વમાં એકમાત્ર ગાય જ એવુ પ્રાણી છે જેના મ-ળ અને મૂત્ર પણ પવિત્ર ગણાય છે એટલા માટે કે ગાયના મળ અને મૂ;ત્રથી માનવ સ્વાસ્થ્ય સુ-દ્રઢ બને છે અ-સાધ્ય બી’-મારીઓ થતી નથીઆ પ્રાણીને ગાય એટલા માટે કહેવાય છે કે તે સૂર્યમાંથી નીકળતા ‘ગો’નામના કિરણને પોતાની ખું-ધમાં ધારણ કરે છે અને ખુંધમાં સૂર્ય-નાડી થકી તે ગલકંબલમાં થઇને સૂર્યની આ શક્તિ તે પ્રાણીની લા-ળમાં ભળે છે અને પછી તે દૂધ, ગો’બર અને મુ’ત્રમાં ભળે છે. આ પ્રાણી ગો કિરણ ધારણ કરતુ હોવાથી તે ગો, ગૌ અથવા તો ગાય છે.
ખેતી અને ગાય આધારિત ભારત દેશમાં હજુ પણ સર-કાર અને સમાજ ગૌસેવા પ્રત્યે જા-ગૃત નથી. દેશ આઝાદ થયો તે પહેલા દેશમાં ગાયોની સ્થિ-તિ ખુબ સારી હતી. આઝાદી બાદ આજ સુધી ગાય અને ગૌવંશને ખ@તમ થાય તેવી જ રીતિ નીતિ સરકાર અને સમાજની રહી છે અને એટલે જ દેશમાં ગાય અને ગૌવંશને બચાવવા તથા સમાજમાં જાગૃ-તિ લાવવા શહેર-શહેર, ગામડે-ગામડે લોકો ફરી રહ્યા છે. પ્રેમ..શબ્દમાં જ ઘણું બધું સમજાઈ જાય છે. પ્રેમના અનેક પ્રકાર છે. પરંતુ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈને તમને અ-જીબ લાગશે. અ-જીબ એટલા માટે કે, એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છો-ડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવે છે.
અહી અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા. જેઓની પાસે પૈસાની કોઈ કમી નથી. છતાં ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ છે. ગાયોને તેમને શણગારવી, નવડાવવી, તેમની સાથે રમત રમવી અને પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો ગૌ’પ્રેમ કહો કાંઈપણ. તે ૫ હજાર વારના બંગલામાં એકલા જ રહે છે
મહત્વની વાત એ છે કે, વિજયભાઈ ગાયોને સાચવવા માટે ૫ હજાર વારના બંગલામાં એકલા જ રહે છે. વિજયભાઈ ગાયને ભગવાન માને છે.. એટલું જ નહીં તેઓ રોજ ગૌ-મુત્રનું સે-વન કરે છે અને ગાયના છાણથી જ સ્નાન પણ કરે છે. તેમનું કહેવું છે કે,લોકો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખે છે અને સ્વાર્થ પૂરો થતા ર-સ્તા પર ર-ડતી મુકી દે છે. જે હું જો-ઈ શ-ક્તો નહોતો. તેથી મને આ સેવા યજ્ઞ શરૂ કરવાનું મન થયું. આ યજ્ઞ એટલા માટે કે, લોકો આ સેવાભાવથી પ્રભાવિત થાય અને ગાય પ્રત્યે સં-વેદના કેળવાય.
વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ ૧૧ જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. જોકો તેમનો આ ગૌ પ્રેમ લોકોના દી-લને સ્પર્શનારો છે.
દેશી ગાય આધારિત કૃષિને, દેશી ગાયના દુધ આધારીત પ્રોડક્ટને, દેશી ગાયના છા-ણ,ગૌ-મુ’ત્રના ખા-તરમાંથી તૈયાર થયેલ અ’ન્નને યોગ્ય બજાર મળે અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તેવી વ્યવસ્થા સ-રકારે તાત્કાલીક શરૂ કરવી જોઇએ.પર્વત, વન, નદીના બન્ને કિનારા પર એક એક યોજન વિસ્તાર અને ગામની ગૌચર જમીન ગાયો માટે સુ-રક્ષિત રખાતી હતી.