કસ્તુરબા પોષણ સહાય યોજના

Posted by

કસ્તુરબા પોષણ સહાય યોજના

સહાય કોને મળવાપાત્ર છે

  • શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ.
  • ૩ બાળકો સુધીની પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

સહાયનું ધોરણ

સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦/– ની સહાય.

  • સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે   રૂ.ર૦૦૦/– ની સહાય.

બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન–એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ  રૂ.ર૦૦૦/– ની સહાય આમ કુલ રૂા.૬૦૦૦/– ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

  • નાણાં સીધા ક્રોસ ચેકથી લાભાર્થીના બંેક ખાતામાં /પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

મમતા દિવસે  સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.

અમલીકરણ સંસ્થા

  • આશાકાર્યકર,
  • સ્ત્રી આરેાગ્ય FHW)
  • પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર),
  • પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC)
  • સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC)
  • તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO)
  • મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO),
  • આરેાગ્ય શાખા
  • જિલ્લા પંચાયત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *