જુઓ અનોખો ચમત્કાર એક એવું મંદિર જેના તળાવમાં વાસ કરે છે ભગવાન વિષ્ણુ પરંતુ દેખાય છે ભગવાન શિવ

જુઓ અનોખો ચમત્કાર એક એવું મંદિર જેના તળાવમાં વાસ કરે છે ભગવાન વિષ્ણુ પરંતુ દેખાય છે ભગવાન શિવ

તમે ઘણા મંદિરો વિષે સાંભળ્યું હશે જે પોતાના ઘણા ર-હસ્યોને લીધે આપણને પોતાની તરફ આ-ક-ર્ષિ-ત કરતા રહે છે અને એ રહ-સ્ય એવા છે જેને આજ સુધી વિ-જ્ઞા-ન પણ નથી સ-મ-જી શ-ક્યું. મંદિરોના આ રહ-સ્ય આજે પણ બધા માટે એક પહેલી બનેલ છે. આજે અમે તમને એવા જ એક અ-દ-ભૂ-ત મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છે જેનું રહ-સ્ય જાણીને તમે હેરાન રહી જશો.

એમ તો તમે જાણતા જ હશો કે ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી સાથે શે-ષ ના-ગ પર વિ-રા-જ-મા-ન થઈને શી-ર સાગરમાં રહે છે. પરંતુ શું તમને ખબર છે કે આ ધરતી પર પણ ભગવાન વિષ્ણુ એક વિશાળ તળાવમાં વા-સ કરે છે. જીહા,મિત્રો કા-ઠ-મં-ડુના મધ્યથી લગભગ ૧૦ કિલોમીટર દૂર શિવપુરી હિલ પાસે એક મંદિર છે જેનું નામ છે.

કહેવાય છે કે કા-ઠ-મં-ડુનું સૌથી મોટું અને માને-લ આ મંદિર છે. આ મંદિરમાં માંગવામાં આવેલ દરેક ઈ-ચ્છા ક્યારેય ખાલી નથી જતી. આ મંદિર એટલું ખૂ-બ-સૂ-ર-ત છે કે અહિયાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓની ભી-ડ ઉ-મ-ટે-લી રહે છે. આ મંદિરમાં એક વિ-શા-ળ તળાવ છે જેની લંબાઈ ૧૩ મીટર છે જેમાં ભગવાન વિષ્ણુજીની મૂર્તિ સુ-તે-લી અ-વ-સ્થા-માં છે અને આ મૂર્તિની લંબાઈ પાંચ મીટર છે. આ મૂર્તિ જોઇને જ એની ભ-વ્ય-તા0નો અંદાજો લગાવી શકાય છે. ભગવાન વિષ્ણુ શે-ષ-ના-ગની કું-ડ-ળી પર વિ-રા-જ-મા-ન છે.

કહેવાય છે કે આ મંદિરના તળાવનું પાણી ગો-સા-ઈ કુંડમાં ઉ-ત્પ-ન્ન થયું હતું અહિયાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં એક વિ-શા-ળ ઉત્સવ થાય છે અને એ દરમિયાન આ તળાવના પાણીમાં ભગવાન શિવજીની એક ઝ-લ-ક જોવા મળે છે.

જી હા, મિત્રો જો ક્યારેય ઓગસ્ટ મહિનામાં આ મંદિરો જાઓ તો તમને પણ આ તળાવના પાણીમાં શિવજીની એક ઝ-લ-ક જોવા મળશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *