જૂન મહિનામાં વાવાઝોડાની ઘાત ! ગુજરાત પર ઘાત! અંબાલાલની આગાહી

જૂન મહિનામાં વાવાઝોડાની ઘાત ! ગુજરાત પર ઘાત! અંબાલાલની આગાહી

જૂન મહિના માટે મોટી આગાહી કરી છે. અંબાલાલના (ambalal patel) મતે ગુજરાત પર એક- બે નહીં પણ ત્રણ મોટી આકાશી આફત મંડરાઈ રહી છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં એક મોટા ચક્રવાતની હલચલ શરુ થઈ છે. ચક્રવાત તો બંગાળની ખાડીમાં છે. પરંતુ દરેક ગુજરાતવાસીઓને સવાલ થઈ રહ્યો છે કે, આખરે બંગાળની ખાડીના ચક્રવાતની ગુજરાત પર કેવી અને કેટલી અસર થઈ શકે? આ તમામ સવાલોના જવાબો અંબાલાલે આપ્યા છે.

વધુ વાંચો:-

આ ફોર્મ ભરી દો, નાના ધંધાકારીઓને સરકાર આપે છે રૂ. ૨૫,૦૦૦/- સુધીની સાધન સહાય

 હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, મે માસમાં ભીષણ ચક્કવાતી તોફાન આવવાની શક્યતા છે. આ મે માસનું ભીષણ ચક્રવાતી તોફાન હશે. બંગાળની ખાડીમાં હલચલ શરૂ થઇ છે. 10થી 18મા રૌદ્ર રૂપ ધારણ કરે તેવી શકયતા છે અને દક્ષિણ પૂર્વિય તટ અને બાંગલાદેશમાં તેની સખત અસર જોવા મળશે. આ અરસામાં ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા રહેશે.

ગુજરાત પર ત્રણ મોટી આકાશી આફત. અંબાલાલના મતે હવે પછીના દિવસોમાં ભુક્કા બોલાવી દેતી ગરમી તો પડવાની છે, પણ ફરી આંધી વંટોળનો પ્રકોપ રહી શકે છે. એટલું જ નહીં, ફરી એક વખત ખેડૂતો પર માવઠું આફતરૂપ બનીને આવી શકે છે. અંબાલાલ પટેલે તારીખો સાથે ત્રણેય આફતોની આગાહી કરી છે.

 અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાતમાં 2023નું વર્ષ સાઈક્લોનનું રહેશે. મે, જૂન મહિનામાં બેથી ત્રણ ચક્રવાતનો મારો રહી શકે છે. 18મી નવેમ્બર બાદ પણ વાવાઝોડાનું સંકટ રહી શકે છે. 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

એવું નથી કે, બંગાળની ખાડીમાં માત્ર એક જ વાવાઝોડું ત્રાટકી શકે છે. અંબાલાલના મતે બેક ટુ બેક વાવાઝોડાઓ ત્રાટકશે અને તેથી જ તેમણે વર્ષ 2023ને નામ પણ આપી દીધું છે. ગુજરાતમાં 2023નું વર્ષ વાવાઝોડાનું રહેશે અને ફરી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

 ગુજરાત પર વાવાઝોડાની અસર થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. 11, 12 મેએ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 11, 12મીએ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ થઈ શકે છે. 8મીથી રાજ્યમાં ગરમી વધશે, જ્યારે 11મીથી ગરમી આકરી બનશે. ગરમી ઉપરાંત મે મહિનામાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. 11થી 18મી મે વચ્ચે રાજ્યમાં આંધી, વંટોળનું પ્રકોપ રહેશે. 11થી 18 મેમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત, ગુજરાત પર તેની અસર થઈ શકે છે. 11મી બાદ વાવાઝોડું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાકે 100 કિમીની હોઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું, જ્યારે ગુજરાતમાં આકરી ગરમી પડશે.

 એવું નથી કે, બંગાળની ખાડીમાં માત્ર એક જ વાવાઝોડું ત્રાટકી શકે છે. અંબાલાલના મતે બેક ટુ બેક વાવાઝોડાઓ ત્રાટકશે અને તેથી જ તેમણે વર્ષ 2023ને નામ પણ આપી દીધું છે. ગુજરાતમાં 2023નું વર્ષ વાવાઝોડાનું રહેશે અને ફરી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં ગરમી પડશે, જ્યારે સમુદ્રમાં હલચલ જોવા મળશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં બીજું ચક્રવાત સર્જાઈ શકે છે. એક વાવાઝોડા બાદ બેક ટુ બેક બીજું વાવાઝોડું ત્રાટકશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ઊંચા મોજા ઉછળી શકે છે.

 મે મહિનામાં ગુજરાત પર ત્રણ મોટી આકાશી આફત. અંબાલાલના મતે હવે પછીના દિવસોમાં ભુક્કા બોલાવી દેતી ગરમી તો પડવાની છે, પણ ફરી આંધી વંટોળનો પ્રકોપ રહી શકે છે. એટલું જ નહીં, ફરી એક વખત ખેડૂતો પર માવઠું આફતરૂપ બનીને આવી શકે છે. અંબાલાલ પટેલે તારીખો સાથે ત્રણેય આફતોની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ અનુસાર, ગુજરાતમાં 2023નું વર્ષ સાઈક્લોનનું રહેશે.જૂન મહિનામાં બેથી ત્રણ ચક્રવાતનો મારો રહી શકે છે. 18મી નવેમ્બર બાદ પણ વાવાઝોડાનું સંકટ રહી શકે છે. 28મી મેથી 4 જૂન વચ્ચે ફરી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.

વધુ વાંચો:-

અંબાલાલ ની આગાહી :ભારે ઉકળાટ વચ્ચે માવઠાંની આગાહી, જાણો ક્યાં વરસી શકે વરસાદ

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *