એલોવેરા એક એવો ઔષધીય છોડ છે જે ભારત દેશની અંદર પ્રાચીન સમયથી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આયુર્વેદ શાસ્ત્ર ની અંદર એલોવેરા ના છોડ ને કારણે તમારા સ્વાસ્થ્યને થતા અનેક પ્રકારના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું છે. એલોવેરા નો ઉપયોગ કરી તમે દરેક પ્રકારની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં આજ એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તેના ફાયદા ની જગ્યાએ થઈ શકે છે નુક-સાન. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એલોવેરાના કારણે થતા તમને ફાયદા અને નુકશાન વિશે.
એલોવેરા ના કારણે થતા ફાયદાઓ
નિયમિતરૂપે જો એલોવેરાના જ્યૂસનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની એનર્જી માં વધારો થાય છે. કેમ કે, તેની અંદર રહેલા બધાં જ પોષક તત્વો તમારા શરીરને નવી એનર્જી પ્રદાન કરે છે.
એલોવેરાના જ્યુસ ની અંદર ભરપૂર માત્રામાં પાચક તત્વો હોય છે. આથી નિયમિતરૂપે તેનું સે-વ-ન કરવાના કારણે તમારી પાચન શક્તિ મજબૂત બને છે.
એલોવેરાના જ્યૂસનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે તમારા ત્વચા ની અંદર કુદરતી રીતે ચમક આવે છે, અને સાથે સાથે તમારા વાળને લગતી દરેક સ-મ-સ્યાઓ પણ દૂર થઈ જાય છે.
એલોવેરા જ્યૂસના કારણે તમારા શરીરની અંદર જામેલા વધારાના કચરાનો નિકાલ થાય છે, જે તમારા વજનને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ ઉપરાંત એલોવેરાનું જ્યૂસ તમારા તો માટે તમારા શરીરની અંદર જમા થયેલા ખરાબ કચરા માટે અને અન્ય દરેક સ-મ-સ્યામાં લાભકારી સાબિત થાય.
એલોવેરાના નુક-સાન
જો જરૂર કરતાં વધુ માત્રામાં એલોવેરાના જ્યૂસનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર પોટેશિયમના સ્તરમાં ઘટાડો થાય છે જે તમારા શરીર માટે નુક0સાનકારક સાબિત થઈ શકે છે.
જો જરૂર કરતાં વધુ માત્રામાં એલોવેરાના જ્યૂસનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે તમારા પાચનતંત્રને નુક-સાન થાય છે અને તમને જાડા જેવી સમસ્યા થઈ શકે છે.
જો તમે ગ-ર્ભ-વ-તી હોય અથવા તો તમારા શિશુને સ્ત-ન-પા-ન કરાવતા હો તો એલોવેરાના જ્યૂસનું ક્યારે પણ સે-વ-ન ન કરવું જોઈએ. જો જરૂર કરતાં વધુ માત્રામાં એલોવેરા જ્યુસનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે ઘણી પ્રે-ગ-ને-ટ મહિલાઓને ગ-ર્ભ-પા-તની સમસ્યા પણ થઈ શકે છે.
જરૂર કરતા વધુ માત્રામાં એલોવેરાનું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે જો તમે અન્ય કોઈપણ રોગ માટેની દવા લઈ રહ્યા હો તો તેની અસરમાં ઘટાડો જોઈ શકાય છે.
જરૂર કરતાં વધુ માત્રામાં એલોવેરાના જ્યૂસ નું સે-વ-ન કરવામાં આવે તો તેના કારણે તમારા ત્વચાની અંદર સુંદરતાની જગ્યાએ વિ-કા-ર આવી શકે છે, અને તમારા ત્વચામાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે.
આમ જો પ્રમાણસર એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તે આપણા માટે આશીર્વાદરૂપ બની શકે છે, અને આપણા શરીરની દરેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં એલોવેરાનો ઉપયોગ કરવામાં આવે તો તે માટે આપણા માટે બની શકે છે સાપ સમાન અને આપણા શરીરને ફાયદાની જગ્યાએ થઈ શકે છે નુક-સાન.