કોઈને ભૂલથી પણ આ 5 વસ્તુઓ દાનમાં ન આપવી જોઈએ બરબાદી નું કારણ બને છે

Posted by

શું તમે જાણો છો કે એવી કઈ વસ્તુ છે જેનું દાન ન કરવું જોઈએ. જેનું દાન કરવાથી તમારું નસીબ  સૌભાગ્યમાંથી દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આપણે એવી વસ્તુઓ વિશે જાણીએ જેનું દાન ક્યારેય ના કરવું જોઈએ.દરેક ધર્મમાં દાન આપવાની પરંપરા સદીઓથી ચાલતી આવી છે. કહેવાય છે કે, દાનથી મોટો કોઈ ધર્મ નથી.

દાન કરવાથી મનુષ્યના પાપ ઓછા થાય છે અને સત્કર્મમાં વધારો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એવી કઈ વસ્તુ છે જેનું દાન ન કરવું જોઈએ. જેનું દાન કરવાથી તમારું નસીબ  સૌભાગ્યમાંથી દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આપણે એવી વસ્તુઓ વિશે જાણીએ જેનું દાન ક્યારેય ના કરવું જોઈએ.

Ratna Home Products. RATNA Stainless Steel Kalash Lota, Silver

1) સ્ટીલ ના વાસણ :ઘણા લોકો એવા છે કે જેઓ ગરીબોને નવા કે જુના વાસણો દાન કરે છે, તે સ્ટીલના વાસણો પણ હોઈ શકે છે.જો કે, સ્ટીલના વાસણો દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે.

dhanteras 2019 auspicious time shubh muhurat know why broom on dhanteras– News18 Gujarati

2) સાવરણી :શાસ્ત્રો અનુસાર કોઈને દાનમાં સાવરણી ન આપવી જોઈએ. સાવરણી દાન કરવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે.

पैसे कमाने के लिए कहीं जानें की जरूरत नहीं, घर बैठे पुराने कपड़े बेचकर हो जाएं मालामाल! - new business idea sell your old clothes help you to earn money

3) વપરાયેલ કપડાં :કેટલાક લોકો તેમના જૂના કપડાં દાન કરે છે, જેનો તેઓએ ઘણી વખત ઉપયોગ કરેલો હોય છે. એટલે કે તેમના પહેરવામાં આવેલા કપડા. જુના વસ્ત્રોનું દાન કરવું પણ એક મોટુ અપશુકન માનવામાં આવે છે.

Olive oil as a sexual lubricant: Is it safe to use?

4) બગડેલું અને વપરાયેલ તેલ :એવું કહેવામાં આવે છે કે તેલનું દાન કરવાથી ઘરમાં શાંતિ મળે છે.  પરંતુ જો તમે ગંદુ અથવા વપરાયેલા તેલનું દાન કરો છો, તો તમારે ઘણી અશાંતિનો સામનો કરવો પડી શકે છે.

Benefits of eating Basi roti in Hindi | शुगर है तो खाएं बासी रोटी, ये फायदे जानकर जरूर हैरान हो जाएंगे आप

5) વાસી ખોરાક :ઘણા લોકો અનાજનું  દાન પણ કરે છે જે ખૂબ જ સારી બાબત છે, પરંતુ વાસી ખોરાકનું દાન કરવું ખૂબ અશુભ માનવામાં આવે છે. ગરીબ અને મજબૂર લોકોને ક્યારેય વાસી ખોરાકનું દાન ન કરવું જોઈએ.

चाकू की धार को आसानी से घर पर करें तेज - how-to-sharp-knife-at-home - Nari Punjab Kesari

6) તીક્ષ્ણ વસ્તુ :છરી, તલવાર, કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ હાનિકારક માનવામાં આવે છે.  આવી વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરની ખુશી અને શાંતિ દૂર થાય છે.આ સિવાય બીજી ઘણી વસ્તુઓ છે જેમ કે લોખંડ, લાકડું, જેને આપણે દાન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરીને, તમે તમારું બધું બરબાદ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *